ડેટ્રોજ ગામની ધરતી પર સ્થિત શેઠ શ્રી એલ.વી. એન્ડ કે.વી. ભાવસર વિદ્યામંદિર એ 1952થી વિદ્યાર્થી ઘડતરમાં સતત સેવા આપી રહેલી એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે. આ શાળાની સ્થાપના ડેટ્રોજ કેલવાણી ઉતેજક મંડળ દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને મૂલ્ય આધારિત શિક્ષણ ફેલાવવાનો હતો.
ડેટ્રોજ કેલવાણી ઉતેજક મંડળની સ્થાપના, ગ્રામ્ય શિક્ષણ માટે સંકલ્પ.
પુ. મહંત શ્રી રામદાસ બાપુ દ્વારા શાળાની જમીન ફાળવાઈ.
શેઠ શ્રી લાલજીભાઈ વેલજીભાઈ ભાવસર અને શેઠ શ્રી કલિદાસભાઈ વેલજીભાઈ ભાવસરના દાનથી હાઈસ્કૂલનું નવું મકાન નિર્માણ.
શાળાને સરકારશ્રી તરફથી 50% પગાર ગ્રાન્ટ મળતાં માન્યતા પ્રાપ્ત.
ધોરણ 11 અને 12 (સામાન્ય પ્રવાહ)નો આરંભ.
દાતાશ્રીઓના સહયોગથી કમ્પ્યુટર વિભાગ શરૂ.
GSEB તરફથી શાળાને માન્યતા.
બોર્ડ પરીક્ષા કેન્દ્ર તરીકે ઓળખ.
સ્માર્ટ બોર્ડ, CCTV, RO પ્લાન્ટ, નવી લેબ્સ અને શૌચાલય વિભાગો.